રાજયના શાળા સંચાલકોનું : શાળાઓના પડતર પ્રશ્નને વાચા આપવા અધિવેશન

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૩

શાળાઓના પડતર પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળ સંકલન સમિતિ દ્વારા રાજયના શાળા સંચાલકોનું મહાઅધિવેશન તા. ૨૫મી મેને બુધવારના રોજ પ્રેક્ષાભારતી હોલ ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યું છે.

અમદાવાદ ગાંધીનગર હાઇવે કોબા સર્કલ પાસે પ્રેક્ષાભારતી ખાતે અખિલ ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ નારણભાઇ પટેલ અને ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ અંબુભાઇ પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપતી શાળાઓ સામે સરકારની અન્યાયી અને અવિશ્વાસ નીતિ-રીતિ લડતના મંડાણ કરવા માટે આ મહાઅધિવેશન બોલાવ્યું છે. જેમાં ૧૦ હજાર જેટલા શાળા સંચાલકો આ મહાઅધિવેશનમાં ઉપસ્થિત રહેશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope