ખેલૈયાઓ માટે આનંદના સમાચાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨
ખેલૈયાઓ, નવરાત્રીનું આયોજન સરકાર દ્વારા પરવાનગી નહી મળવાથી ખુબ જ નીરાશ હતા. કહેવાય છે કે નીરાશમાં પણ આશા હોય છે. એમ ગુજરાતમાં પ્રોફેશનલ ગરબાનું આયોજન શરૂ કરનાર સોઈ ડાંડીયા એક નવતર કોન્ટેસ્ટ લઈને ઉતરીયા છે. ૨૧ વર્ષોમાં ૩૨ ડાંડિયા ઓર્ગેનાઈઝ કરનાર આ કંપનીએ નવરાત્રીના ખેલૈયાઓ માટે ખેલૈયા કી ખોજ – રિયાલિટી શોનું આયોજન કર્યું છે. ખેલૈયા કી ખોજમાં દરેક ઉંમર અને કળાને આવરી લેતી ૧૩ કેટેગરી છે. હવે ડાંડિયા ખેલાડીઓ પોતાની કળા ફક્ત એક પાર્ટી પ્લોટમાં સિમિત નહીં પણ સમગ્ર દેશમાં પ્રદર્શન કરી શકશે. આમાના વિજેતાઓને ગામ કે ફક્ત શહેર નહીં, પણ સમગ્ર દેશમાં અને વિદેશમાં વસતા એનઆરઆઈમાં નામના મેળવી શકશે. બ્યુટી સ્પર્ધામાંથી અનેક યુવાનોએ કારર્કિદી બનાવી, હવે ડાંડિયા ખેલાડીઓને પણ નામના મેળવવાની ઉત્તમ તક છે.
વધુ વિગતો અમારા ફેસબુક પેજ SOI Entertainment પર મેળવી શકશો.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...