ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૨૫
ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓના નામ જાહેર કરવાને લઇને હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે હાઇકોર્ટે સરકારેને દર્દીઓના નામ નહી પરંતુ વિસ્તાર જાહેર કરવા અંગે સૂચન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ તંત્ર દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓના નામ જાહેર કરવામાં આવતા હતા. કોરોના સંક્રમિત દર્દીઓના નામ જાહેર કરવાને લઇને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં કોરોના દર્દીઓના નામ જાહેર નહીં કરવા અપીલ કરવામાં આવી હતી. જેને લઇને હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે હવે કોરોનાના દર્દીઓના નામ નહિ પણ વિસ્તાર જાહેર કરવો જરૂરી છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કરતા કહ્યું કે લોકોની ગુપ્તતાના અધિકારીને માન આપવું જરૂરી છે. કોરોના સંક્રમિતોના નામ જાહેર કરવા અંગેની અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો છે. અરજદારે સરકાર-જિલ્લા પ્રશાસનને કોરોના દર્દીઓના નામ નહી જાહેર કરવા માગ કરી હતી.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...