ડોન દાઊદ કરાચીમા જ છુપાયો છે : ચિદમ્બરમ

(સંપૂર્ણ સમાચાર સેવા) નવીદિલ્હી, તા. ૧૨

અંડરવર્લ્ડ ડોન દાઊદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં જ છૂપાયેલો છે તેવો દાવો કેન્દ્રીય ગાૃહ મંત્રી પી. ચિદમ્બરમે આજે કર્યો હતો. દાઊદનાં મામલે ભારત અને પાકિસ્તાન આમને-સામને આવી ગયા છે. બંને વચ્ચે ખચતાણની સ્થિતિ છે છતાં ભારતે હાલમાં પોતાનું વલણ જાળવી રાખ્યું છે. ગઇકાલે જ પાકિસ્તાનમાં છૂપાયેલા ૫૦ આતંકવાદીઓ અને ગુનેગારોની યાદી ભારતે જારી કરી હતી. આ યાદીમાં અંડરવર્લ્ડ ડોન દાઊદ ઇબ્રાહીમનો સમાવેશ થાય છે. ગઇકાલે જ પાકિસ્તાને દાઊદ પાકિસ્તાનમાં હોવાનો ઇન્કાર કર્યો હતો. પાકિસ્તાને રદિયો આપ્યો હોવા છતાં ભારતે કહ્યું છે કે, પાકિસ્તાનનું વલણ અયોગ્ય છે. દાઊદ પાકિસ્તાનમાં જ છે તેમાં કોઇ બેમત નથી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope