૧૦ વેપારી કોરોના પોઝિટિવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદઃ મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે લગભગ ૭૦ દિવસ સુધી કાપડ બજારો બંધ રહ્યા બાદ સરકારના આદેશથી છેલ્લા એકાદ મહિનાથી કાપડ બજાર કાર્યરત થઇ ગયા છે. કાપડ બજારમાં ખાલી વ્યાપારી ઉપરાંત બહારના વેપારીઓની પણ અવરજવર રહેતી હોવાથી ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝર નો ઉપયોગ, તથા ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ વેપારીઓને માર્કેટમાં એન્ટ્રી આપવાના નિયમોનું પાલન કરવામાં આવી રહી છે. તેમ છતાં જો કોઈ વ્યાપારી કે કર્મચારી સંક્રમિત હોય તો અન્ય માટે પણ જોખમરૂપ બની શકે છે માટે માર્કેટના વેપારીઓના કોરોના ટેસ્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.આરોગ્ય વિભાગ દ્વારા માર્કેટના ૩૫૧ વેપારીઓના ટેસ્ટ કરાયા હતા જેમાંથી ૧૦ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા જ્યારે બાકીના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...