શાહીબાગ : જુગારધામમાંથી ૧૨ ખેલીઓને ઝડપી લેવાયા

મંદીમાં પણ જુગારધામોમાં ધમધમાટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૩૦
કોરોના મહામારીને લીધે ઊભી થયેલી આર્થિક તંગી અને વાયરસના સંક્રમણના ભયના લીધી જનજીવન બરોબર પાટા પર ચઢી નથી રહ્યું. લોકોના ધંદા રોજગાર સાવ જ ખોરવાઈ ગયા છે પણ શહેરોમાં જુગારધામનો ધમધમાટ હજુ પણ યથાવત છે. ખેલીઓ બિન્દાસ્ત જુગારના દાવ રમીને અસામાજિક કૃત્યને અંજામ આપી રહ્યા છે. આ દરમિયાન પોલીસે આવા તત્વો સામે લાલ આંખ કરતા અમદાવાદની શાહિબાગ થાકેની નીલકંઠની ચાલીમાંથી જુગારધામમાંથી ૧૨ ખેલીઓને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે માહિતીના આધારે સ્થળ પર દરોડો પાડીને જુગાર રમતા ૧૨ જણાને ઝડપી લઈ તેમની પાસેથી રોકડ, મોબાઈલ અને વાહન સહિત ૮૮,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તમામ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવહી હાથ ધરી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope