દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન દેશના ખૂણે ખૂણે રસી પહોંચાડવા માટેની યોજના તૈયાર, રસીના સંગ્રહ માટે કોલ્ડ ચેઈન પર કામ ચાલે છે : નિશુલ્ક કોરોના રસીની વાતને વેગ મળ્યા (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૨૯ દેશમાં કોરોના કેસ ૮૦ લાખના આંકડે પહોંચ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ખાતરી આપી છે કે કોરોના […]

 

કેશુબાપા સમાજના દરેક માનવીની સંભાળ લેતા દિગ્ગજ નેતા : મોદી

પૂર્વ મુખ્યમંત્રીને વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોની અંજલિ સમાચાર મળવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુભાઈના પુત્રને ફોન કરી દીલસોજી વ્યક્ત કર્યા બાદ તેમના ફોટા સાથે ટ્વીટ કરીને શ્રધ્ધાંજલિ આપી (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૨૯ પીએમ મોદીએ કેશુભાઈ પટેલના અવસાન પર ઉંડું દુઃખ વ્યક્ત કરતા સ્વર્ગસ્થના પુત્ર ભરત પટેલ સાથે વાત કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. […]

 

સ્ટેચ્યૂ ઑફ યુનિટી ૧૭ ઑક્ટોબરથી ખુલ્લું મૂકાશે

પ્રવાસીઓ માટે નિયમો તૈયાર કરવામાં આવ્યા ૩૧મી ઑક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે તૈયારીેનો ધમધમાટ : સી-પ્લેનના લેન્ડીંગ માટે જેટી તૈયાર (સંપૂર્ણ સમાચાર સેવા) નર્મદા,તા.૧૫ સ્ટેચ્યુ ઑફ યુનિટી તા.૧૭ ઓક્ટોબરથી ફરી ખુલ્લું મુકાશે. કોવિડ-૧૯ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી. કોવિડ-૧૯ અંતર્ગત સરકારની અનલોક પ્રક્રિયા મુજબ દેશનાં વિવિધ પ્રવાસન સ્થળોને ખુલ્લાં મુકવા અંગે […]

 

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ભાજપમાં જોડાયા

પેટા ચૂંટણી પહેલા કૉંગ્રેસમાં ભંગાણ પોતે પ્રબળ દાવેદાર હોવા છતાં ટિકિટ ન મળતા કિશોર ચીખલિયાએ કૉંગ્રેસથી નારાજ થતા પક્ષ પલટો કરી લીધોે (સંપૂર્ણ સમાચાર સેવા) મોરબી,તા.૧૫ ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવામાં થોડા જ દિવસો બાકી છે ત્યારે આજે મોરબી કૉંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. ટિકિટ વહેંચણીથી નારાજ જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલિયાએ બીજેપીનો ખેસ ધારણ કર્યો […]

 

પાંજરાપોળોને પ૦ લાખ અને મેડિકલ સામાન અર્પણ કરાયા

નમ્રમૂનિ મહારાજના પ૦મા જન્મદિને મુખ્યમંત્રીએ રાજ્યમાં તાલુકા-ગામોમાં પશુઓને સ્થળ ઉપર સારવાર મળે તે માટે રપ૦ ફરતા પશુ દવાખાના કાર્યરત કરાયા (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૧૫ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે જીવદયા રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગાંધી-સરદાર સાહેબનું ગુજરાત અહિંસાને વરેલું રાજ્ય છે, સાથોસાથ અબોલ પશુજીવો સહિત જીવમાત્રનો વિચાર અને સંવેદનાથી […]

 

નવરાત્રીમાં મંદિરમાં પ્રસાદ બંધ પેકિંગમાં આપવો પડશે

તહેવાર અંગે ભારે મૂંઝવણ બાદ સરકારની સ્પષ્ટતા રાજ્યમાં સરકારે કોઈ મંદિર બંધ નથી કર્યા, મંદિર બંધ કરવાનો નિર્ણય જે-તે મંદિર ટ્રસ્ટો દ્વારા લેવામાં આવ્યો (સંપૂર્ણ સમાચાર સેવા) ગાંધીનગર,તા.૧૪ નવરાત્રિમાં મંદિર અને પ્રસાદ મુદ્દે ફરી એકવાર રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર મંદિરોમાં પ્રસાદ આપી શકાશે. કોરોના વાયરસના સંક્રમણને કારણે પ્રસાંદ બંધ પેકિંગમાં […]

 

ઝાલોદના પૂર્વ કાઉન્સિલરની હત્યા માટે ૪ લાખની સોપારી

ઝાલોદના પૂર્વ કાઉન્સિલરના મોતનો ભેદ ઉકેલાયો હત્યામાં સંડોવાયેલા ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરતા વધુ તપાસમાં અન્યોના નામ આવવાની શક્યતા (સંપૂર્ણ સમાચાર સેવા) ગાંધીનગર,તા.૧૪ ઝાલોદ નગરમાં ભાજપના અગ્રણી અને પાલિકાના પૂર્વ કાઉન્સિલર હિરેનભાઈ પટેલ ૨૭ સપ્ટેમ્બરનાં રોજ પોતાના મુવાડા પાણીની ટાંકી પાસે આવેલા ઘરેથી વહેલી સવારે નિયત ક્રમ મુજબ ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે તેમનું અકસ્માતમાં […]

 

સરકાર અને હિન્દુસ્તાન ઝિંક લિમિટેડની વચ્ચે એમઓયુ

રપ હજારથી વધુ લોકોને રોજગારી મળશે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ના કારણે આદિજાતિ વિસ્તારમાં પ્લાન્ટની સ્થાપના માટે હિન્દુસ્તાન ઝિંકે રસ દાખવ્યો (સંપૂર્ણ સમાચાર સેવા) ગાંધીનગર,તા.૧૪ દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તાર તાપી જિલ્લાના દોસવાડામાં વિશ્વના સૌથી મોટા ઝિંક સ્મેલ્ટર કોમ્પ્લેક્ષની સ્થાપના માટેના ર્સ્ેં ગુજરાત સરકાર અને વેદાન્તા ગૃપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સંપન્ન […]

 

દૂધના પાવડરની નિકાસ માટે કિલોએ ૫૦ રૂપિયાની સહાય

પશુપાલકોને આ નિર્ણય થી સીધો લાભ થશે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટતાં દૂધ સંઘોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો (સંપૂર્ણ સમાચાર સેવા) ગાંધીનગર,તા.૧૩ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યના ખેડૂતો-પશુપાલકોના હિતને વરેલી રાજ્ય સરકારે રાજ્યના પશુપાલકોને મદદરૂપ થવા માટે દૂધના પાવડરની નિકાસ માટે પ્રતિ કિલો રૂ.૫૦ ની સહાય આપવાનો મહત્વનો […]

 

ગાંધી જયંતીની સાદગીથી ઊજવણી કરવામાં આવી

રૂપાણીએ ડિજિટલ માધ્યમથી હાજરી આપી બાપુના જન્મસ્થળ પોરબંદરમાં પણ તેમની ૧૫૧મી જન્મ જયંતીની સાવ સાદગીથી ઉજવણી કરવામાં આવી (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૨ આજે ગાંધી જયંતી છે. આપણા લાડીલા પ્રિય બાપુનો જન્મદિવસ, પરંતુ ગુજરાતના ઈતિહાસમાં પહેલી વાર ગાંધી જયંતિની સાદગીપૂર્વક ઉજવણી થઈ રહી છે તેવુ બન્યું છે. કોરોનાના કપરા કાળમાં જાહેર કાર્યક્રમો પર રોક લાગી છે. […]

 


latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope