મેડિકલ ઓક્સિજનમાં છેલ્લા પાંચ દિવસમાં ૨૦% ઘટાડો

મહિના પહેલા મેડિકલ ઓક્સિજનની ખૂબ માગ હતી ૭ ઓક્ટોબરે ૨૦૯ મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનનો ઉપયોગ થયો,૧૨ ઓક્ટોબરે ઘટી ૧૬૮ મેટ્રિક ટને પહોંચ્યો (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૧૫ લગભગ એક મહિના પહેલા રાજ્યને મેડિકલ ઓક્સિજનની ખૂબ જ જરૂર હતી, જેણે રાજ્ય સરકારને કોવિડ-૧૯ના દર્દીઓ માટે ઓક્સિજનનો જથ્થો સુવ્યવસ્થિત કરવા માટે પ્રેરિત કર્યા હતા. હવે એક મહિનાના સમયગાળામાં […]

 

જૂનાગઢ : ૨૪મી ઓક્ટોમ્બરે ગિરનાર રોપ-વેનું લોકાર્પણ

ગિરનાર રોપ-વેના લોકાર્પણની તારીખ નક્કી ગગનચૂંટબી ગિરનાર પરથી એશિયાનો સૌથી મોટો રોપવે ખૂલ્લો મૂકવાની તૈયારીઓ પૂર દોરમાં ચાલી રહી છે (સંપૂર્ણ સમાચાર સેવા) જૂનાગઢ,તા.૧૫ જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ગિરનાર રોપ-વેના લોકાર્પણનો દિવસ નજીક આવી ગયો છે. આગામી ૨૪મી ઑક્ટોબરને ગિરનાર રોપવેના લોકાર્પણની તારીખ નક્કી કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીના સ્વપ્નનો આ પ્રોજેક્ટ […]

 

નવરાત્રીના દિવસો દરમિયાન અંબાજી મંદિર ખુલ્લું રહેશે

અંબાજી મંદિર અને ગબ્બર બંને ખુલ્લા રહેશે કોરોનાના લીધે ચાલુ વર્ષે મંદિરના દર્શન ચાલુ રહેશે પરંતુ ગરબાનું આયોજન નહીં કરવાનો તંત્ર દ્વારા નિર્ણય કરાયો (સંપૂર્ણ સમાચાર સેવા) અંબાજી,તા.૧૫ કોરોનાકાળમાં અનેક મંદિરો નવરાત્રિમાં બંધ રહેવાના છે. તો બીજી તરફ, સરકારે ગરબાના આયોજન પર મુકેલા પ્રતિબંધથી માતાજીના આરાધકોમાં નિરાશા જોવા મળી છે. પરંતુ આ વચ્ચે એક સારા […]

 

નવરાત્રીમાં આરતી માટે પોલીસની મંજૂરી અનિવાર્ય

સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી પરવાનગી મળશે સ્થાનિક વહીવટીતંત્રની પૂર્વ મંજૂરી મેળવીને જાહેરમાં ગરબી/મૂર્તિની સ્થાપના, પૂજા અને આરતી કરી શકાશે (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૧૫ કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા આ વર્ષે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન જાહેર અને શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન સ્થાનિક વહીવટીતંત્રની પૂર્વ મંજૂરી મેળવીને જાહેરમાં ગરબી/મૂર્તિની સ્થાપના, પૂજા અને […]

 

ગુજરાતમાં કોરોનાનાં ૧૧૮૫ કેસ : ૧૧ દર્દીનાં મૃત્યુ થયા

૨૪ કલાકમાં ૧૩૨૯ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા અત્યાર સુધીમાં કુલ ૫૨૧૬૮૮૫ ટેસ્ટ કરવામાં આવ્યા તેમજ ૧૩૭૮૭૦ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા (સંપૂર્ણ સમાચાર સેવા) ગાંધીનગર,તા.૧૫ રાજ્યમાં ૧૪મી ઑક્ટોબરે કોરોના વાયરસના ૧૧૮૫ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે ૧૩૨૯ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ૨૪ કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં […]

 

કોરોના વાયરસે રામલીલાના કલાકારોના પેટ પર લાત મારી

કલાકારોને ક્યાંય કામ નથી મળતું ૧૯૬૨થી સતત રામલીલાનું આયોજન કરાતું હતું, ત્યારે આ વર્ષે મંડળ દ્વારા સ્ટેજ બનાવી પૂજા અર્ચના કરાશે (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૧૪ કોરોના મહામારીએ અનેક લોકોની રોજગારી છીનવી લીધી છે. ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ રામલીલા અને રાવણદહનના કાર્યક્રમ પર પ્રતિબંધ ફરમાવતા અનેક કલાકારોને પણ આર્થિક નુકસાન થયુ છે. અમદાવાદના ખોખરામાં છેલ્લા ૫૮ […]

 

સ્કૂલ સંચાલકનો ફી મુદ્દે દબાણ કરતો વીડિયો વાયરલ

કોસમોસ સ્કૂલ સંચાલકની ફી મુદ્દે ધમકી ૧૦ ઓક્ટોબર સુધી પ્રથમ ક્વાર્ટરની ફી ભરવા જણાવાયું ફી નહીં ભરનારાના એલસી તૈયાર હોવાની ધમકી અપાઈ (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૧૪ રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ ફી ભરવા મામલે ૨૫ ટકા માફી આપવામાં આવી છે પરંતુ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી કોસમોસ સ્કૂલના સંચાલકોએ તો હદ જ કરી નાખી. સંચાલકે વાલીઓના સોશિયલ […]

 

સુરત શહેરમાં કોરોના અવેરનેસ ગરબો વાયરલ

સુરત હંમેશા અવનવું કરવામાં જાણીતું છે ગરબામાં સેનેટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ સહિતની અનેક બાબતો માતાની આરાધના પણ દર્શાવવામાં આવી (સંપૂર્ણ સમાચાર સેવા) સુરત,તા.૧૪ શહેર હંમેશા અવનવું કરવામાં જાણીતું છે. એમા પણ તકલીફની વાત હોઇ કે પછી મોજની વાત હોઇ સમય સમયને અનુરૂપ તે ભાષામાં તેની વાત કરતા હોય છે. આવી જ એક વાત આ કોરોના કાળમાં […]

 

કોરોના કહેરમાં RTOની કામગીરી ઓનલાઈન કરાઈ

વાહનવ્યવહાર વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય આરટીઓની કામગીરી ઓનલાઇન કરાતા અરજદારોએ હવે આરટીઓ ઓફિસ સુધી જવાની જરૂર જ નહીં પડે (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૧૪ કોરોનાની મહામારીમાં અરજદારોએ આરટીઓના ધક્કા નહીં ખાવા પડે તેવા એક રાહતના સમાચાર મલી રહ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આરટીઓની કામગીરી ઓનલાઇન કરી દેવતા અરજદારોએ હવે આરટીઓ ઓફિસ સુધી […]

 

ગાંધીધામ : તનિષ્કના શો રૂમ પર ટોળાનો હુમલો, માફી લખાવી

વિરોધ બાદ તનિષ્કે વિવાદાસ્પદ જાહેરાત પાછી ખેંચી ઝવેરાતની કંપનીની જાહેરાત લવ જેહાદને પ્રોત્સાહન આપતી હોવાનો આરોપ લગાવી તેનો ભારે વિરોધ થયો (સંપૂર્ણ સમાચાર સેવા) કચ્છ,તા.૧૪ પ્રખ્યાત બ્રાન્ડ તનિષ્કની નવી એડવર્ટાઝમેન્ટમાં એક હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવક સાથે લગ્ન બતાવ્યાં છે જેને પરિવાર પહેલાં અપનાવતું નથી પણ જ્યારે યુવતી ગર્ભવતી થાય છે ત્યારે તેને પરિવાર દ્વારા […]

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope